Skip to main content

ખંડકાવ્ય સંજ્ઞા અને સ્વરુપ ઘટકતત્વો-લક્ષણોની

 

એકમ-1ખંડકાવ્ય સંજ્ઞા અને સ્વરુપ ઘટકતત્વો-લક્ષણોની ચર્ચા.      15 ગુણ.                                   એકમ-2 ખંડકાવ્યનો ઉદભવ અને વિકાસરેખા તેમ જ નવપ્રસ્થાનયુગનાં ગુજરાતી ખંડકાવ્યો. 15 ગુણ.

એકમ-3 સ્વરુપ-તુલના(નવલિકા/એકાંકી/સોનેટ અને પ્રસંગકાવ્યો સાથે ખંડકાવ્યની તુલના)    20 ગુણ.

એકમ-4 ખંડકાવ્યમાં ટૂંકનોંધ (વિષયવૈવિધ્ય / ચરિત્રચિત્રણ / સંઘર્ષ / ચિંતન/  પુરાકલ્પન)   20 ગુણ.

 https://drive.google.com/file/d/1awcHWtn9hKhyzR5cK8qeJfBPIdCdxcIF/view?usp=sharing

Comments

Post a Comment

Popular posts from this blog

હજાર ચોર્યાસીની મા નવલકથાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો

પ્રશ્ન-1 ‘ હજાર ચોર્યાસીની મા ’ નવલકથાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો.(ગુજ.સેમ-5 પે.નં-16) ભૂમિકા -        બંગાળી સાહિત્ય એ એક કરતાં અનેક રીતે વિશિષ્ટ રહ્યું છે. ‘ ગીતાંજલિ ’ થી માંડીને આપણે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને યાદ કરી શકીએ. એ જ રીતે બંગાળી સાહિત્ય બહુધા વાસ્તવિક સાહિત્ય રહ્યું છે. કલ્પનાની કથા કરતાં વધુ સામાજિક સમસ્યાઓની રંગે રંગાયેલી કવિતાઓ અને કથાઓ સાથે એમને વધુ નિસ્બત જોઇ શકાય છે. એ જ રીતે પ્રસ્તુત લઘુનવલકથાનાં લેખિકા મહાશ્વેતા દેવી પણ પોતાની મોટી નોકરી છોડી સામાજિક સમસ્યાઓને ઉકેલવા સેવાસંસ્થાઓની સાથે જોડાયા. એમની કથાસૃષ્ટિની કેન્દ્રવર્તી કથાઓ નકસલીઓ કે આદિવાસીઓ કે બહુજનસમાજની સમસ્યાઓ જ રહી છે. ‘ અગ્નિગર્ભ ’ નવલકથા હોય કે ‘ રુદાલી ’ ફિલ્મકથા હોય આ લેખિકા જુદી માટીની અને સાહિત્યનાં સાચાધર્મને પોતાની જવાબદારી સમજીને કલમ ચલાવતી સર્જક છે. આપણે અહીંયા , ‘ હજાર ચોર્યાસીની મા ’ લઘુનવલ વિશે ચર્ચા કરીશું. કથાવસ્તુ-         કોઇપણ કથામાં એની ઘટના કે કથાવસ્તુ એ એનું કરોડરજ્જૂ છે. જેમ માણસ કરોડરજ્જૂ વિના ઉભો ક...